Type Here to Get Search Results !

Infolinks In Text Ads

કનૈયાલાલ મુન્શી

0
જન્મ 
30 ડિસેમ્બર 1887 ;   ભરુચ
અવસાન
8 ફેબ્રુઆરી 1971 ; મુંબાઇ
કુટુમ્બ
  • માતા  –   તાપીબા ; પિતા   –   માણેકલાલ ; બહેનો  –   છ બહેનો
  • પત્ની –    1) અતિલક્ષ્મી- 1900  2) લીલાવતી- 1926
અભ્યાસ 
  • 1901 – મેટ્રિક , ભરુચ 
  • 1907 – બી.એ., વડોદરા
  • 1910 – એલ.એલ.બી. ,મુંબાઇ
વ્યવસાય 
  • 1913 –  મુંબાઇમાં વકીલાત
  • 1945 મુંબાઇમાં જીવન વીમા કંપનીમાં નિયામક  
જીવન ઝરમર 
  • 1904- ભરુચમાં મફત પુસ્તકાલય ની સ્થાપના
  • 1912 ભાર્ગવ માસિકની સ્થાપના
  • 1915-20 હોમરુલ લીગ ના મંત્રી
  • 1915- ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા તેમને આવકારવા સંમેલન  યોજ્યું
  • અલારખીયાના ‘વીસમી સદી’ માસિકમાં પ્રસિધ્ધ ધારાવાહિક નવલકથાઓ લખતા.
  • 1922- ગુજરાત માસિક નું પ્રકાશન
  • 1925- મુંબાઇ ધારાસભામાં ચુંટાયા
  • 1926- ગુજરાત સાહ્ત્ય પરિષદના બંધારણના ઘડવૈયા
  • 1930- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ
  • 1930-32 સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ
  • 1933- કોંગ્રેસના બંધારણનું ઘડતર
  • 1937-39 મુંબાઇ રાજ્યમાં ગૃહપ્રધાન
  • 1938- ભારતીય વિદ્યા ભવનની સ્થાપના
  • 1938- કરાંચીમાં ગુજરાતી સાહિત્ય પરિશદના પ્રમુખ
  • 1942-1946-  ગાંધીજી સાથે મતભેદ  અને કોંગ્રેસ ત્યાગ અને પુનઃ પ્રવેશ
  • 1946- ઉદયપુરમાં અખિલ ભારત હિન્દી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • 1948- સોમનાથ મંદીરનો જિર્ણોદ્ધાર
  • 1948- હૈદ્રાબાદના ભારતમાં વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા
  • 1948- ભારતનું બંધારણ ઘડવા રચાયેલી સમિતિમાં સભ્ય
  • 1952-57  ઉત્તર પ્રદેશના રાજ્યપાલ
  • 1957- રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં ઉપપ્રમુખ
  • 1954- વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના અને પ્રમુખ
  • 1959   - ‘સમર્પણ માસિકનો પ્રારંભ
  • 1960- રાજકારણમાંથી નિવૃત્ત   
રચનાઓ   –    નવલકથા- 16; નવલિકા સંગ્રહ- 1; નાટકો-13 ; આત્મકથા-3; ચરિત્ર – 2  
  • નવલકથા  – કૃષ્ણાવતાર ભાગ 1- 7 ; પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ,રાજાધિરાજ, ભગવાન પરશુરામ, લોપાનુદ્રા, તપસ્વિની, ભગ્નપાદુકા વિ. 
  • નાટક- કાકાની શશી- વિ.
  • આત્મકથા- અડધે રસ્તે, સીધાં ચઢાણ
સન્માન
દેશની પાંચ યુનિ. તરફથી ડી.લિટ. ની માનદ પદવી 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.