Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE
Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE
Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE
CLICK HERE...FOR ONLINE PREPARATION..ITS.. FREE....!!!!
1) કયો રાજા વીણા વગાડવા પ્રખ્યાત હતો ?
Ans 1 : ચંદ્રગુપ્ત મૌર્ય
Ans 2 : સમુદ્રગુપ્ત Right Answer
Ans 3 : વિક્રમાદિત્ય
Ans 4 : કનિષ્ક
2) અષ્ટપ્રધાન મંડળમાં 'પેશ્વા'ક્યાં નામે ઓળખતા હતા ?
Ans 1 : મહામંત્રી
Ans 2 : મુખ્યમંત્રી Right Answer
Ans 3 : પ્રમુખ
Ans 4 : નાણામંત્રી
3)માનવસંસ્કૃતિનો પ્રારંભ કઈ નદીના કિનારે થયો હતો ?
Ans 1 : ગંગા
Ans 2 : યમુના
Ans 3 : સિંધુ Right Answer
Ans 4 : નર્મદા
4)સ્વામી વિવેકાનંદે વિશ્વપરિષદમાં હાજરી ક્યારે આપી હતી ?
Ans 1 : 1895
Ans 2 : 1897
Ans 3 : 1893 Right Answer
Ans 4 : 1896
5) હિન્દુઓ પર જજિયાવેરો કોણે નાખ્યો હતો ?
Ans 1 : અકબરે
Ans 2 : ઔરંગઝેબ Right Answer
Ans 3 : હુમાયુએ
Ans 4 : બાબરે
6) દીને ઇલાહી'ધર્મની સ્થાપના કોને કરી હતી ?
Ans 1 : બાબરે
Ans 2 : અકબરે Right Answer
Ans 3 : શાહજહાએ
Ans 4 : ગૌતમબુદ્ધ
7) 1857 ની વિપ્લવની ક્રાંતિનું કારણ શું છે ?
Ans 1 : ગાય અને સુવરની ચરબીમાં કારતુસો વપરાતાં Right Answer
Ans 2 : રાજાઓ વચ્ચે અંદરોઅંદર લડાઈ હતી
Ans 3 : મુસ્લિમ અને હિન્દુઓ વચ્ચેનો વિગ્રહ
Ans 4 : અંગ્રેજો અને મુસ્લિમો વચ્ચેની લડાઈ
8)અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા ?
Ans 1 : મહમંદ તઘલખ
Ans 2 : સર સૈયદ અહેમદ Right Answer
Ans 3 : અસબલ્લાખાન
Ans 4 : શૌકતઅલી
9)વેદ તરફ પાછા વળો' સુત્ર કોને આપ્યું હતું ?
Ans 1 : સ્વામી વિવેકાનંદે
Ans 2 : સ્વામી શિવાનંદે
Ans 3 : સ્વામી દયાનંદ સરસ્વતીએ Right Answer
Ans 4 : મહાદેવી વર્માએ
10)સમ્રાટ અશોકની રાજધાની કઈ હતી ?
Ans 1 : દિલ્હી
Ans 2 : કાંચીપુરમ
Ans 3 : મદ્રાસ
Ans 4 : પાટલીપુત્ર Right Answer
CLICK HERE...FOR ONLINE PREPARATION..ITS.. FREE....!!!!
Post a Comment