Type Here to Get Search Results !

Infolinks In Text Ads

માય ડીયર જયુ

0
નામ
  • જયંતીલાલ રતિલાલ ગોહેલ
જન્મ
  • 27, મે- 1940: ટાણા ( જિ. ભાવનગર )
કુટુમ્બ
  • માતા – નર્મદાબેન ; પિતા- રતિલાલ;
  • પત્ની – જસુમતી ( લગ્ન – 1961; બુઢણા- ટાણા પાસે) પુત્ર – અવનીન્દ્ર, કવીન્દ્ર ; પુત્રી – ચેતના
અભ્યાસ
  • 1963- બી.એ.
  • 1965- એમ.એ; ભાવનગર
વ્યવસાય
  • ગુજરાતીના અધ્યાપક – શામળદાસ આર્ટ્સ કોલેજ
સમ્પર્ક – ‘અવનિલોક’ – 3, શાંતિનગર સોસાયટી, 2273, હિલડ્રાઇવ, ભાવનગર – 364 002
જીવનઝરમર
  • પ્રથમ મૌલિક કૃતિ – મરણટીપ
  • અદ્યાપન ઉપરાંત મકાન બાંધકામમાં પણ નિષ્ફળ હાથ અજમાવ્યો હતો.
  • ત્સવ સામાયિકમાં ‘ કાઠીયાવાડી ઓઠાં’ કટારમાં વાર્તાઓ , સ પશ્યતિ માં વિવેચન લેખો
  • ધારાવાહિક નવલકથા – રીન્કી બની ઠની
  • ભાવિ પુસ્તક ‘ જયંતીલાલ સાથે હિસાબ’આ કાશવાણી પર કાર્યક્રમો આપ્યા છે.
  • કોઈ વાહન નથી વાપરતા! 
  • ઈશ્વર , ગુરુ, બાધા, આખડી, વર્ણાશ્રમ વ્યવસ્થામાં વિશ્વાસ નથી
શોખ
  • નાટક, ચિત્ર
રચનાઓ  – ચાર પુસ્તકો
  • લઘુ નવલ – મરણટીપ ઝુરાપાકાંડ, કમળપૂજા, જીવ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.