- જયંતીલાલ રતિલાલ ગોહેલ
- 27, મે- 1940: ટાણા ( જિ. ભાવનગર )
- માતા – નર્મદાબેન ; પિતા- રતિલાલ;
- પત્ની – જસુમતી ( લગ્ન – 1961; બુઢણા- ટાણા પાસે) પુત્ર – અવનીન્દ્ર, કવીન્દ્ર ; પુત્રી – ચેતના
- 1963- બી.એ.
- 1965- એમ.એ; ભાવનગર
- ગુજરાતીના અધ્યાપક – શામળદાસ આર્ટ્સ કોલેજ
જીવનઝરમર
- પ્રથમ મૌલિક કૃતિ – મરણટીપ
- અદ્યાપન ઉપરાંત મકાન બાંધકામમાં પણ નિષ્ફળ હાથ અજમાવ્યો હતો.
- ત્સવ સામાયિકમાં ‘ કાઠીયાવાડી ઓઠાં’ કટારમાં વાર્તાઓ , સ પશ્યતિ માં વિવેચન લેખો
- ધારાવાહિક નવલકથા – રીન્કી બની ઠની
- ભાવિ પુસ્તક ‘ જયંતીલાલ સાથે હિસાબ’આ કાશવાણી પર કાર્યક્રમો આપ્યા છે.
- કોઈ વાહન નથી વાપરતા!
- ઈશ્વર , ગુરુ, બાધા, આખડી, વર્ણાશ્રમ વ્યવસ્થામાં વિશ્વાસ નથી
- નાટક, ચિત્ર
- લઘુ નવલ – મરણટીપ ઝુરાપાકાંડ, કમળપૂજા, જીવ
