- 12 ઓગસ્ટ, 1922 ; ધોરાજી (સૌરાષ્ટ્ર)
- 1956, દક્ષાબહેન મહેતા (અમદાવાદ) સાથે
- બે પુત્રો; એક પુત્રી
અભ્યાસ
- બી. કોમ (1946) , એચ. એલ. કોમર્સ કોલેજ- અમદાવાદ્
વ્યવસાય
- પત્રકારિત્વ, સાહિત્યકાર, ભણતાં ભણતાં અખબારોનાં તંત્રી વિભાગમાં કામ કર્યું
- 1946-1950 મુંબઈ ખાતે “જન્મભૂમિ” પત્રોના સંપાદન વિભાગમાં
- 1950-1962: મુંબઈની અમેરિકી માહિતી કચેરીમાં ગુજરાતી વિભાગના વડા તરીકે
- 1955 : અમેરિકા-યુરોપનો પ્રવાસ, રંગભૂમિનો અભ્યાસ, દરમ્યાન સાહિત્યસર્જન.
મુખ્ય રચનાઓ
- નવલકથા -વેળાવેળાની છાંયડી, લીલૂડી ધરતી, પ્રીતવછોયાં વગેરે,
- નાટિકા સંગ્રહ: રંગદા, વિષ વિમોચન, રક્તતિલક વિ,
- વાર્તાસંગ્રહો- તેજ અને તિમિર, શરણાઇના સૂર, અંતઃસ્રોતા વિ.
વિશેષ
- વેળાવેળાની છાંયડી, લીલૂડી ધરતી પરથી ગુજરાતી ચિત્રપટો બન્યા છે.
