ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીજન્મ
12 ડીસેમ્બર – 1892 ; વીરપુર – જલારામઅવસાન
11 માર્ચ – 1965, અમદાવાદકુટુમ્બ
- માતા – ગંગામા ; પિતા – ગોવર્ધનરામ
- ભાઇ – રામજીભાઇ, અંબાશંકરભાઇ
- પત્ની - કાશીબેન 1910
- સંતાન - પુત્રી – ઉષા પુત્ર –દક્ષિણ, અશ્વિન, ઘનશ્યામ
- મેટ્રિક –1917- પોરબંદર
- બી.એ.- 1920 – બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ
- 1907- મોટી કુંકાવાવ માં માસિક 3/- રૂ. ના પગારથી સ્કૂલમાં
- 1920- ગોંડલ- ટ્રાફિક સુપરવાઇઝરની ઓફિસમાં
- 1920-21- સંગ્રામજી હાઇસ્કૂલ અને ગર્લ્સ હાઇસ્કૂલમાં
- 1923- અમદાવાદમાં શેઠ અંબાલાલ સારાભાઇની ખાનગી સ્કૂલમાં
- 1925- અમદાવાદમાં ચીનુભાઇ બેરોનેટની ખાનગી સ્કૂલમાં
- 1926- કલકત્તામાં કોમી હુલ્લડ માં મોટી ઘાતમાંથી બચ્યા
- 1934- અમદાવાદમાં બંધાતા મકાનની આડશ તૂટતાં ઘાતમાંથી બચ્યા
- 1944- ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રેવીસમા અધિવેશનના સાહિત્ય વિભાગના પ્રમુખ
- 1949- અમદાવાદમાં સેંટ્રલ બેંક લૂંટ-કેસમાં ગોળીબારમાં બચી ગયા
- 1953- દિલ્હી આકાશવાણી સમારંભમાં ગુજરાતી વાર્તાકારનું પ્રતિનિધિત્વ કર્યું અને સ્વમુખે વાર્તાનું બ્રોડકાસ્ટીંગ કર્યું.
ઐતિહાસિક નવલકથા- 29; સામાજિક નવલકથા- 6; નાટક- 2; વિવેચન/ સાહિત્ય સંશોધન- 2; જીવન વિકાસનાં પુસ્તકો- 9; બાળસાહિત્ય- 10 સેટ; નવલિકાઓ- 17; આત્મકથા- 2
મુખ્ય રચનાઓ
- નવલકથાઓ-અજિત ભીમદેવ, ચૌલાદેવી, ગૂર્જરપતિ મૂળદેવ; આમ્રપાલી, પ્રિયદર્શી અશોક
- સામાજિક નવલકથા- પૃથ્વીશ
- આત્મકથા- જીવનપંથ
- નવલિકાઓ – તણખા મંદળ ભાગ 1-4 , ધૂમકેતુની વાર્તાઓ ભાગ 1- 11
- વિવેચન – સાહિત્ય વિચારણા
- જીવન વિકાસ – જિબ્રાનનું જીવન દર્શન
- બાળસાહિત્ય – ઇતિહાસંની તેજમૂર્તિઓ
- 1935 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક ( અસ્વીકાર)
- 1953 – નર્મદ સુવર્ણચંદ્રક

