SOCIAL SCIENCE ONLINE QUIZ (CH-1) (STD-10) October 21, 2015 Edugujarat 0 ONLINE TEST FOR 10th, SOCIAL SCIENCE, STD.10th ZONE A+ A- Print Email Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE આપણો ભવ્ય વારસો ક્વિઝ 1. કેટલાક ઈતિહાસકારોના મતે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે?નેગ્રીટોદ્રવિડઑસ્ટ્રેલૉઈડઆર્મેનૉઈડ 2. ભારતની કઈ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબપ્રથા હતી?દ્રવિડોડિનારીકઆર્યોઑસ્ટ્રેલૉઈડ 3. સંસ્કૃતિનું અસ્તિત્વ અને સાતત્ય કેવું છે?પરાવલંબીપરસ્પરાવલંબીધાર્મિકરાજકીય 4. કુષાણ સમ્રાટ કનિષ્ક પ્રથમે ક્યો ધર્મ અપનાવ્યો?હિન્દુ ધર્મબોધ્ધ ધર્મશૈવ ધર્મજૈન ધર્મ 5. ધૂપ,દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે વિકસાવી હતી?દ્રવિડોએકુષાણોએગ્રીકોએશકોએ 6. 'આપણે જે કાંઈ છીએ તે' એટલે ....સભ્યતાજીવનશૈલીસંસ્કૃતિવારસો 7. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ ક્યા લોકો હતા?કિરાતનીગ્રોનોર્ડિકદ્રવિડો 8. 'આપણી પાસે જે કાંઈ છે તે' એટલે ....સભ્યતાવારસોસંપતિસંસ્કૃતિ 9. પેઢી-દર-પેઢી જે કાંઈ જીવનમાં મળે તેને શું કહે છે?જાગીરવૈભવજ્ઞાનવારસો 10. નીચેનાંમાંથી એક જોડ્કું ખરું નથી.તે શોધીને લખો.આર્મેનૉઈડ - નીગ્રોઑસ્ટ્રેલૉઈડ - નિષાદઆર્યો - નોર્ડિકમૉગોલૉઈડ - કિરાત 11. આર્યો કાઈ પ્રજાને 'નિષાદ' કહેતા હતા?ડિનારીકઆર્મેનૉઈડઑસ્ટ્રેલૉઈડદ્રવિડો 12. આપણી લોકમાતાઓ કોણ છે ?જાતક કથાઓનદીઓદેવીઓધાર્મિક કથાઓ 13. વિદેશીઓનું 'ભારતીયકરણ' કરવામાં ક્યા પરિબળે મુખ્ય ભાગ ભજવ્યો હતો ?ભાષાએવિચારોએરહેણીકરણીએધર્મએ 14. ભારતીય સંસ્કૃતિનાં વિશિષ્ટ લક્ષણોમાં નીચેનામાંથી ક્યું એક નથી?વિવિધતામાં એકતાસહિષ્ણુતાઆધ્યાત્મિકતાસાંપ્રદાયિકતા 15. ક્યો પર્વત સદીઓથી ભારતની પ્રજાના વારસાનો એક ભાગ છે ?ગિરનારવિંધ્યાચળહિમાલયકાર્ડેમમ 16. કોઈ પણ પ્રજા સમૂહોની આગવી બાબત કઈ છે?ચિત્રશૈલીભાષાશૈલીજીવનશૈલીનૃત્યશૈલી 17. વિશ્વમાં વિસ્તાર અને જનસંખ્યામાં સૌથી મોટો ખંડ કયો છે ?યુરોપએશિયાદક્ષિણ અમેરિકાઉત્તર અમેરિકા 18. પ્રાકૃતિક વારસામાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે?રાજમહેલોજંગલોમંદિરોચૈત્યો 19. ભારતની પ્રજા અતિપ્રાચિન યુગથી ........ રહી છે?દેશપ્રેમીઉત્સવપ્રેમીપર્યાવરણપ્રેમીકુટુંબપ્રેમી 20. ઈતિહાસકારોના મતે સંસ્કૃતિની ઉષા ક્યા પ્રગટી હતી?ભારતજાપાનચીનશ્રીલંકા 21. માનવસમાજ અને પ્રાણીસમાજ વચ્ચેનો પાયાનો તફાવત ક્યો છે?સામાજિકતાસંસ્કૃતિવર્તનધર્મ 22. સંસ્કૃતિ એટલે ...?માનવ મનનાં સુખ દુ:ખ્માનવ મનનાં વિચારોમાનવ મનનું ખેડાણમાનવ મનની કલ્પનાઓ 23. ભારતને સર્વ ક્ષેત્રોમાં વિકાસની અણમોલ તકો કોણે પુરી પાડી છે?સામાજિક વિકાસેપ્રાકૃતિક વિશિષ્ટતાઓએસાંસ્કૃતિક વિકાસેઆર્થિક સમૃધ્ધિએ 24. વિદેશી પ્રાજા ભારતમાં ક્યારે આવી?ઈ.સ.પૂ. 2 સદીઈ.સ.પૂ. 3 સદીઈ.સ. 2 સદીઈ.સ. 4 સદી 25. નીચેનામાંથી કઈ વનસ્પતિ ધાર્મિક મહત્વ દર્શાવે છે?અરડુસીતુલસીવડલોપીપળો Score = Correct answers: આપને પોસ્ટ ગમી હોય તો Youtube પર Click કરી Subscribe કરો મિત્રો આપને આ પોસ્ટ કેવી લાગી? કોમેન્ટમાં જરૂરથી જણાવશો. Subscribe To Get FREE Materials!
Post a Comment