0

Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE

નામ
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
જન્મ
12 ડીસેમ્બર – 1892 ; વીરપુર જલારામ
અવસાન
11 માર્ચ 1965, અમદાવાદ
કુટુમ્બ
  • માતા – ગંગામા ; પિતા – ગોવર્ધનરામ  
  • ભાઇ  – રામજીભાઇ, અંબાશંકરભાઇ
  • પત્ની - કાશીબેન 1910
  • સંતાન -  પુત્રી  ઉષા  પુત્ર દક્ષિણ, અશ્વિન,  ઘનશ્યામ 
અભ્યાસ
  • મેટ્રિક 1917- પોરબંદર
  • બી.એ.- 1920 બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ
વ્યવસાય
  • 1907- મોટી કુંકાવાવ માં માસિક 3/- રૂ. ના પગારથી સ્કૂલમાં
  • 1920- ગોંડલ- ટ્રાફિક સુપરવાઇઝરની ઓફિસમાં
  • 1920-21- સંગ્રામજી હાઇસ્કૂલ અને ગર્લ્સ હાઇસ્કૂલમાં
  • 1923- અમદાવાદમાં શેઠ અંબાલાલ સારાભાઇની ખાનગી સ્કૂલમાં
  • 1925- અમદાવાદમાં ચીનુભાઇ બેરોનેટની ખાનગી સ્કૂલમાં
જીવન ઝરમર
  • 1926- કલકત્તામાં કોમી હુલ્લડ માં મોટી ઘાતમાંથી બચ્યા
  • 1934- અમદાવાદમાં બંધાતા મકાનની આડશ તૂટતાં ઘાતમાંથી બચ્યા
  • 1944- ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રેવીસમા અધિવેશનના સાહિત્ય વિભાગના  પ્રમુખ
  • 1949- અમદાવાદમાં સેંટ્રલ બેંક લૂંટ-કેસમાં ગોળીબારમાં બચી ગયા
  • 1953- દિલ્હી આકાશવાણી સમારંભમાં ગુજરાતી વાર્તાકારનું પ્રતિનિધિત્વ કર્યું અને સ્વમુખે વાર્તાનું બ્રોડકાસ્ટીંગ કર્યું.
રચનાઓ 
ઐતિહાસિક નવલકથા- 29; સામાજિક નવલકથા- 6; નાટક- 2; વિવેચન/ સાહિત્ય સંશોધન- 2; જીવન વિકાસનાં પુસ્તકો- 9; બાળસાહિત્ય- 10 સેટ; નવલિકાઓ- 17; આત્મકથા- 2

મુખ્ય રચનાઓ 
  • નવલકથાઓ-અજિત ભીમદેવ, ચૌલાદેવી, ગૂર્જરપતિ મૂળદેવ; આમ્રપાલી, પ્રિયદર્શી અશોક
  • સામાજિક નવલકથા- પૃથ્વીશ
  • આત્મકથા- જીવનપંથ
  • નવલિકાઓ તણખા મંદળ ભાગ 1-4 , ધૂમકેતુની વાર્તાઓ ભાગ 1- 11
  • વિવેચન સાહિત્ય વિચારણા
  • જીવન વિકાસ જિબ્રાનનું જીવન દર્શન
  • બાળસાહિત્ય ઇતિહાસંની તેજમૂર્તિઓ     
સન્માન
  • 1935 રણજિતરામ સુવર્ણ ચંદ્રક ( અસ્વીકાર)
  • 1953 નર્મદ સુવર્ણચંદ્રક

આપને પોસ્ટ ગમી હોય તો Youtube પર Click કરી Subscribe કરો

મિત્રો આપને આ પોસ્ટ કેવી લાગી? કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

Subscribe To Get FREE Materials!

Post a Comment

 
Top