Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE
Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE
Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE
નામ
મુખ્ય રચનાઓ
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીજન્મ
12 ડીસેમ્બર – 1892 ; વીરપુર – જલારામઅવસાન
11 માર્ચ – 1965, અમદાવાદકુટુમ્બ
- માતા – ગંગામા ; પિતા – ગોવર્ધનરામ
- ભાઇ – રામજીભાઇ, અંબાશંકરભાઇ
- પત્ની - કાશીબેન 1910
- સંતાન - પુત્રી – ઉષા પુત્ર –દક્ષિણ, અશ્વિન, ઘનશ્યામ
- મેટ્રિક –1917- પોરબંદર
- બી.એ.- 1920 – બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ
- 1907- મોટી કુંકાવાવ માં માસિક 3/- રૂ. ના પગારથી સ્કૂલમાં
- 1920- ગોંડલ- ટ્રાફિક સુપરવાઇઝરની ઓફિસમાં
- 1920-21- સંગ્રામજી હાઇસ્કૂલ અને ગર્લ્સ હાઇસ્કૂલમાં
- 1923- અમદાવાદમાં શેઠ અંબાલાલ સારાભાઇની ખાનગી સ્કૂલમાં
- 1925- અમદાવાદમાં ચીનુભાઇ બેરોનેટની ખાનગી સ્કૂલમાં
- 1926- કલકત્તામાં કોમી હુલ્લડ માં મોટી ઘાતમાંથી બચ્યા
- 1934- અમદાવાદમાં બંધાતા મકાનની આડશ તૂટતાં ઘાતમાંથી બચ્યા
- 1944- ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રેવીસમા અધિવેશનના સાહિત્ય વિભાગના પ્રમુખ
- 1949- અમદાવાદમાં સેંટ્રલ બેંક લૂંટ-કેસમાં ગોળીબારમાં બચી ગયા
- 1953- દિલ્હી આકાશવાણી સમારંભમાં ગુજરાતી વાર્તાકારનું પ્રતિનિધિત્વ કર્યું અને સ્વમુખે વાર્તાનું બ્રોડકાસ્ટીંગ કર્યું.
ઐતિહાસિક નવલકથા- 29; સામાજિક નવલકથા- 6; નાટક- 2; વિવેચન/ સાહિત્ય સંશોધન- 2; જીવન વિકાસનાં પુસ્તકો- 9; બાળસાહિત્ય- 10 સેટ; નવલિકાઓ- 17; આત્મકથા- 2
મુખ્ય રચનાઓ
- નવલકથાઓ-અજિત ભીમદેવ, ચૌલાદેવી, ગૂર્જરપતિ મૂળદેવ; આમ્રપાલી, પ્રિયદર્શી અશોક
- સામાજિક નવલકથા- પૃથ્વીશ
- આત્મકથા- જીવનપંથ
- નવલિકાઓ – તણખા મંદળ ભાગ 1-4 , ધૂમકેતુની વાર્તાઓ ભાગ 1- 11
- વિવેચન – સાહિત્ય વિચારણા
- જીવન વિકાસ – જિબ્રાનનું જીવન દર્શન
- બાળસાહિત્ય – ઇતિહાસંની તેજમૂર્તિઓ
- 1935 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક ( અસ્વીકાર)
- 1953 – નર્મદ સુવર્ણચંદ્રક
Post a Comment