0

Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE

નામ 
ઇશ્વરભાઇ મોતીભાઇ પટેલ  
જન્મ
9 – 5 – 1916 ; પેટલી
અવસાન
22 – 11- 1983
અભ્યાસ
મેટ્રિક, સ્વશિક્ષણ
વ્યવસાય
પત્રકારત્વ; તંત્રી પાટીદાર, રેખા
મુખ્ય રચનાઓ
નવલકથા જનમટીપ, ધરતીનો અવતાર, ભવસાગર, પ્રેમપંથ ; નવલિકા - તાણાવાણા, પટલાઇના પેચ, અભિસારિકા, કઠપૂતળી ; રેખાચિત્રો - ગામચિત્રો, ધૂપસળી ;  નિબંધ -  જીવનદીપ, લોકસાગરને તીરે તીરે, સંસ્કારનું સૌંદર્ય, નવદંપતી, રામાયણ દર્શન, મહાભારત દર્શન, ગીતા દર્શન.
સન્માન
રણજિતરામ સુવર્ણચંદ્રક – 1961.

આપને પોસ્ટ ગમી હોય તો Youtube પર Click કરી Subscribe કરો

મિત્રો આપને આ પોસ્ટ કેવી લાગી? કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

Subscribe To Get FREE Materials!

Post a Comment

 
Top