Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE
Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE
Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE
નામ
ઇશ્વરભાઇ મોતીભાઇ પટેલજન્મ
9 – 5 – 1916 ; પેટલીઅવસાન
22 – 11- 1983અભ્યાસ
મેટ્રિક, સ્વશિક્ષણવ્યવસાય
પત્રકારત્વ; તંત્રી - પાટીદાર, રેખામુખ્ય રચનાઓ
નવલકથા - જનમટીપ, ધરતીનો અવતાર, ભવસાગર, પ્રેમપંથ ; નવલિકા - તાણાવાણા, પટલાઇના પેચ, અભિસારિકા, કઠપૂતળી ; રેખાચિત્રો - ગામચિત્રો, ધૂપસળી ; નિબંધ - જીવનદીપ, લોકસાગરને તીરે તીરે, સંસ્કારનું સૌંદર્ય, નવદંપતી, રામાયણ દર્શન, મહાભારત દર્શન, ગીતા દર્શન.સન્માન
રણજિતરામ સુવર્ણચંદ્રક – 1961.
Post a Comment