Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE
Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE
Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE
નામ
જીવનઝરમર
- જયંતીલાલ રતિલાલ ગોહેલ
- 27, મે- 1940: ટાણા ( જિ. ભાવનગર )
- માતા – નર્મદાબેન ; પિતા- રતિલાલ;
- પત્ની – જસુમતી ( લગ્ન – 1961; બુઢણા- ટાણા પાસે) પુત્ર – અવનીન્દ્ર, કવીન્દ્ર ; પુત્રી – ચેતના
- 1963- બી.એ.
- 1965- એમ.એ; ભાવનગર
- ગુજરાતીના અધ્યાપક – શામળદાસ આર્ટ્સ કોલેજ
જીવનઝરમર
- પ્રથમ મૌલિક કૃતિ – મરણટીપ
- અદ્યાપન ઉપરાંત મકાન બાંધકામમાં પણ નિષ્ફળ હાથ અજમાવ્યો હતો.
- ત્સવ સામાયિકમાં ‘ કાઠીયાવાડી ઓઠાં’ કટારમાં વાર્તાઓ , સ પશ્યતિ માં વિવેચન લેખો
- ધારાવાહિક નવલકથા – રીન્કી બની ઠની
- ભાવિ પુસ્તક ‘ જયંતીલાલ સાથે હિસાબ’આ કાશવાણી પર કાર્યક્રમો આપ્યા છે.
- કોઈ વાહન નથી વાપરતા!
- ઈશ્વર , ગુરુ, બાધા, આખડી, વર્ણાશ્રમ વ્યવસ્થામાં વિશ્વાસ નથી
- નાટક, ચિત્ર
- લઘુ નવલ – મરણટીપ ઝુરાપાકાંડ, કમળપૂજા, જીવ
Post a Comment