0

Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE

નામ
  • જયંતીલાલ રતિલાલ ગોહેલ
જન્મ
  • 27, મે- 1940: ટાણા ( જિ. ભાવનગર )
કુટુમ્બ
  • માતા – નર્મદાબેન ; પિતા- રતિલાલ;
  • પત્ની – જસુમતી ( લગ્ન – 1961; બુઢણા- ટાણા પાસે) પુત્ર – અવનીન્દ્ર, કવીન્દ્ર ; પુત્રી – ચેતના
અભ્યાસ
  • 1963- બી.એ.
  • 1965- એમ.એ; ભાવનગર
વ્યવસાય
  • ગુજરાતીના અધ્યાપક – શામળદાસ આર્ટ્સ કોલેજ
સમ્પર્ક – ‘અવનિલોક’ – 3, શાંતિનગર સોસાયટી, 2273, હિલડ્રાઇવ, ભાવનગર – 364 002
જીવનઝરમર
  • પ્રથમ મૌલિક કૃતિ – મરણટીપ
  • અદ્યાપન ઉપરાંત મકાન બાંધકામમાં પણ નિષ્ફળ હાથ અજમાવ્યો હતો.
  • ત્સવ સામાયિકમાં ‘ કાઠીયાવાડી ઓઠાં’ કટારમાં વાર્તાઓ , સ પશ્યતિ માં વિવેચન લેખો
  • ધારાવાહિક નવલકથા – રીન્કી બની ઠની
  • ભાવિ પુસ્તક ‘ જયંતીલાલ સાથે હિસાબ’આ કાશવાણી પર કાર્યક્રમો આપ્યા છે.
  • કોઈ વાહન નથી વાપરતા! 
  • ઈશ્વર , ગુરુ, બાધા, આખડી, વર્ણાશ્રમ વ્યવસ્થામાં વિશ્વાસ નથી
શોખ
  • નાટક, ચિત્ર
રચનાઓ  – ચાર પુસ્તકો
  • લઘુ નવલ – મરણટીપ ઝુરાપાકાંડ, કમળપૂજા, જીવ

આપને પોસ્ટ ગમી હોય તો Youtube પર Click કરી Subscribe કરો

મિત્રો આપને આ પોસ્ટ કેવી લાગી? કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

Subscribe To Get FREE Materials!

Post a Comment

 
Top