Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE
Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE
Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE
જન્મ
- 28- નવેમ્બર , 1901; કરાંચી : વતન હડિયાણા – જિ. જામનગર
- વૈશમ્પાયન, પદ્મ વિ.
- 18- જાન્યુઆરી, 1978 ; વડોદરા
- 1927- બી.એ.
- શરુઆતમાં શિક્ષણ ક્ષેત્રે
- પછી ‘જન્મભૂમિ’ના તંત્રી વિભાગમાં
- ‘સારથી’ અને ‘નચિકેતા’ સામયિકો પણ ચલાવેલા,
- કરાંચીમાં અભ્યાસ અધૂરો મૂકી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા.
- બાદ ફરીથી કરાંચીની કોલેજમાંથી બી.એ.
- આઝાદીની ચળવળમાં જોડાઇ જેલવાસ પણ વેઠેલો
- કાવ્ય – ખાખનાં પોયણાં( ખંડકાવ્યો), આલબેલ, મહોબતને માંડવે, વૈશંપાયનની વાણી, પ્રેમધનુષ્ય, અહો રાયજી સૂણિયે, કલ્યાણયાત્રી, મધ્યાહ્ન, રામ તારો દીવડો, શતાબ્દીનાં સ્મિતો અને અશ્રુઓ
- કથા – મહાભારતકથા
- લોકકથા – સિંધુની પ્રેમકથાઓ
- વર્ણન – આઝાદીની યજ્ઞજ્વાળા
- પ્રકીર્ણ – અનેક વાર્તા સંગ્રહો, લઘુનવલો અને ચિંતનાત્મક નિબંધો
- બહુરંગી , ઉર્મિપ્રાબલ્યવાળી અને માનવતા અને કરુણાથી આર્દ્ર કવિતાઓ
- કૃષ્ણ અને ગાંધીને અનુલક્ષતી મર્મિક કવિતાઓ પણ આપી છે.
Post a Comment