0

Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE

જન્મ તારીખ
 20 –  ઓક્ટોબર,  1855 ;   નડીયાદ
અવસાન
4 જાન્યુઆરી 1907 ; મુંબઇ
કુટુમ્બ
  • માતા – શિવકાશીબેન; પિતા – માધવરામ;  બહેન - સમર્થલક્ષ્મી
  • પત્ની -   1) હરિલક્ષ્મી – 1866 , 2) લલિતાગૌરી – 1876
  • સંતાન – પુત્રી લીલાવતી , જશવંતી; પુત્ર    રમણીયરામ
અભ્યાસ
  • 1871 – મેટ્રિક
  • 1875 – બી.એ.
  • 1883 – એલ.એલ.બી.;  એલ્ફીન્સ્ટન કોલેજ, મુંબાઇ
વ્યવસાય
  • 1876- 1883 - ભાવનગરના દીવાન  શામળદાસના પ્રાઇવેટ સેક્રેટરી
  • 1887  પછી – વકીલાત
જીવન ઝરમર
  • 1874  – પ્રથમ પત્નીનું અવસાન, પિતાની પેઢીનું ડૂબવું અને બી.એ માં નાપાસ થયા બાદ ઘેરથી નાસી જવાનો નિષ્ફળ પ્રયાસ
  • જીવનના ત્રણ સંકલ્પ 1)વકીલાત કરવી ,2)કદી નોકરી ન કરવી અને 3)ચાળીસમા વર્ષ બાદ સાહિત્ય અને સમાજની સેવા કરવી
  • 1902  - અમદાવાદ કોંગ્રેસ અધિવેશનમાં  ભાગ
  • 1905  –  પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
ચનાઓ 
  • નવલકથા -  સરસ્વતીચન્દ્ર ભાગ 1 થી 4, લીલાવતી જીવનકલા
  • કાવ્યસંગ્રહ –  સ્નેહમુદ્રા .

આપને પોસ્ટ ગમી હોય તો Youtube પર Click કરી Subscribe કરો

મિત્રો આપને આ પોસ્ટ કેવી લાગી? કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

Subscribe To Get FREE Materials!

Post a Comment

 
Top