0

Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE

નામ
રમણભાઈ મહીપતરામ નીલકંઠ
જન્મ
13 – માર્ચ, 1886; અમદાવાદ
અવસાન
6 – માર્ચ, 1928 ; અમદાવાદ
કુટુમ્બ
  • માતા – રૂપકુંવરબા ; પિતા – મહીપતરામ નીલકંઠ ( ગુજરાતમાંથી વિલાયત જનાર પ્રથમ વ્યક્તિ)
  • પત્ની – પ્રથમ પત્ની હંસવદન (નાની ઉંમરે મૃત્યુ), બીજાં લગ્ન      વિદ્યાગૌરી     સાથે (1887)
  • પુત્રી – વિનોદિની – જાણીતાં સામાજિક કાર્યકર
અભ્યાસ
  • પ્રાથમિક – અમદાવાદ
  • માધ્યમિક – પંદર વર્ષે મેટ્રિક
  • ગુજરાત કોલેજ (અમદાવાદ) તથા એલ્ફિન્સ્ટન કોલેજ (મુંબઈ) માં અભ્યાસ
  • પ્રિવિયસમાં મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ
  • 1887- બી. એ. મુંબઈ યુનિવર્સિટી
  • એલ.એલ.બી.
વ્યવસાય
  • 1889 – સરકારી નોકરી; કારકુન, શિરસ્તેદાર, જજ( ગોધરામાં)
  • વકીલાત
  • લેખન
જીવન ઝરમર
  • વકીલાતના વ્યવસાયમાં ભારે સફળતા
  • હસ્તાક્ષરનિષ્ણાત
  • જાહેર જીવનમાં ઝંપલાવ્યું
  • 1897-98 અમદાવાદ સુધરાઈના સભ્ય 
  • 1912 –  અમદાવાદ સુધરાઈના ઉપપ્રમુખ
  • 1915-24 – અમદાવાદ સુધરાઈના પ્રમુખ
  • 1926- ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • 1887- 1918 – ‘જ્ઞાનસુધા’ માસિકના તંત્રી
  • અનેક સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ પર
  • અગ્રણી સમાજસેવક, પિતાના નામથી મહીપતરામ રૂપરામ અનાથ આશ્રમ બનાવ્યો 
  • પત્ની અને પુત્રી પણ જાણીતા સાહિત્યકાર અને સમાજ સેવક 
મુખ્ય રચનાઓ
  • નવલકથા – ભદ્રંભદ્ર , શોધમાં
  • નાટક – રાઈનો પર્વત
  • વિવેચન – સરસ્વતીચંદ્રનું અવલોકન, હ્રદયવીણાનું અવલોકન, બીજા લેખો.
  • વાર્તા- નવલિકાઓ
  • કાવ્ય- કેટલાંક કાવ્યો, ખંડકાવ્યો
  • હાસ્ય – હાસ્ય મંદિર
  • ચિંતન – ધર્મ અને સમાજ
  • વિવેચન – કવિતા અને સાહિત્ય ભાગ 1-4
સન્માન
‘સર’ નો ખિતાબ – અંગ્રેજ સરકાર દ્વારા

આપને પોસ્ટ ગમી હોય તો Youtube પર Click કરી Subscribe કરો

મિત્રો આપને આ પોસ્ટ કેવી લાગી? કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

Subscribe To Get FREE Materials!

Post a Comment

 
Top